Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧૦-૩-ર૦ર૩,શુક્રવાર
ફાગણ વદ-૩
છત્રપતિ શિવાજી
મહારાજ જયંતિ
ભદ્રા ૯-રર થી ર૧-૪૩ સુધી
રાજયોગ
સૂર્યોદયથી ર૧-૪૩
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-કન્‍યા
મંગળ-વૃષભ
બુધ-કુંભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦૨
સૂર્યાસ્‍ત-૬-૫૨
જૈન નવકારશી-૭-૫૦
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
૧૮-૩૭ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા -
રાહુ કાળ ૧૧-૨૮ થી ૧૨-૫૭
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૪થી વિજય મુર્હુત ૧૩-ર૧સુધી
૭-૦૪ થી ચલ-લાભ-અમૃત
૧૧-૨૮ સુધી, ૧૨-૫૭ થી
શુભ-૧૪-૨૬ સુધી,
૧૭-૨૪ થી ચલ ૧૮-૫૩ સુધી
ર૧-૫૫ થી લાભ ર૩-૨૬ સુધી
શુભ હોરા
૭-૦૨ થી ૯-૫૯ સુધી,
૧૦-૫૯ થી ૧૧-૫૮ સુધી,
૧૩-૫૭ થી ૧૬-૫૪ સુધી
૧૭-૫૪ થી ૧૮-૫૩ સુધી,
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબત મેળાપક કરવો. જરૂરી છે. ફકત મેળાપક થઇ જશે એટલે લગ્નજીવન સારૂ રહેશે તેવુ પણ ન માનવું બને કુંડલીના દરેક ગ્રહોની ચર્ચા કરવી મતલબ કે વિશ્‍લેષણ કરવું જેથી વ્‍યકિત બાબત જાણકારી મળી શકે અને કુટુંબના વડીલોની લાઇફ સ્‍ટાઇલ પણ ધ્‍યાનમાં લેવી જોઇએ જન્‍મ કુંડલીમાં લગ્નેશની સ્‍થિતી પણ ખાસ જોવી - અને લગ્નેશ કંઇ રાશિમાં બીરાજમાન છે. તે ખાસ જોવી નિર્ણયો લેવા રાશિ મેળ જરૂરી છે. પણ નાડી દોષ બાબત ચકકરમાં ન પડવું જન્‍મલગ્ન અને જન્‍મ રાશિને ધ્‍યાનમાં લઇને ફળાદેશ કરવું શકિત પ્રમાણે દાનપુન કરવું સૂર્ય નમસ્‍કાર કરવા.