Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૧-૧૦-ર૦ર૦,રવિવાર
અધિક આસો વદ-૯
ભદ્રા-ર૯-ર૩થી, રવિ પૃષ્ય યોગ-સુર્યોદયથી રપ-૧૯,
જવાળામુખી યોગ-રપ-૧૯
સૂર્ય-કન્યા
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૩
સૂર્યાસ્ત-૬-ર૪
જૈન નવકારશી-૭-૩૧
ચંદ્ર રાશિ-કર્ક (ઙ.હ.)
નક્ષત્ર-પૃષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હત ૧ર-૧૦થી ૧ર-પ૭ સુધી, ૮-૧૦થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૩ સુધી, ૧૪-૦૧થી શુભ-૧પ-ર૯ સુધી, ૧૮-ર૪થી શુભ-અમૃત-ચલ-ર૩-૦૧ સુધી
શુભ હોરા
૭-૪૧થી ૧૦-૩૬ સુધી, ૧૧-૩પથી ૧ર-૩૩ સુધી, ૧૪-૩૦થી ૧૭-રપ સુધી, ૧૮-ર૪ થી ૧૯-રપ સુધી,
બ્રહ્માંડના સિતારા
''નાડી દોષ''
- શું બનેની નાડી એકજ હોય તો સગાઇ લગ્ન કરવા કે કેમ ? કારણ કે નાડી દોષ હોય તો સંતાન ન થાય તેવી એક ભ્રામક માન્યતા છે કે સત્ય છે. માનવ શરીરમાં -વાત-પિત્ત અને કફ આ ત્રણ વસ્તુમાંથી કોઇ એક વસ્તુ કે મતલબ નાડી ઉપરથી જાણી શકાય છે અને યુવક અને યુવતિની એક નાડી હોવા છતાં પણ મેં ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ થયેલ જોવામાં આવેલ છે. જેથી સંતાન પ્રાપ્તિ માટે નાડી દોષનો સંદેહ રાખવો જરૂરી નથી, પણ તેના માટે યુવક યુવતિના હોર્મન્સને ધ્યાનમાં લેવા જોઇએ. ફળાદેશ-બાબત રોજ નવું સંશોધન જેને હું આર એન ડી કહું છું. હું નહીં આવી દુનિયા કહે છે. દેશ-વિદેશમાં વસતા લાખો વાંચોકોને જયોતિષને લગતી આ બધી માહિતી જરૂર ઉપયોગ થશે જ. ૐ