Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૩-૧૧-ર૦ર૧ શનિવાર
પંચક
રવિયોગ -અહોરામ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કુંભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-પ૭,
સૂર્યાસ્ત-૬-૦૩,
જૈન નવકારશી- ૭-૪પ
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતરા
૧પ-રપ થી પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૯ થી ૧ર-પ૩ સુધી ૮-રર થી શુભ ૯-૪પ સુધી ૧ર-૩૧ થી ચલ-લાભ-અમૃત ૧૬-૪૦ સુધી ૧૮-૦૩ થી લાભ ૧૯-૪૦ સુધી ર૧-૧૭ થી શુભ-અમૃત- ર૬-૩૧ સુધી
શુભ હોરા
૭-પ૪ થી ૮-પ૦ સુધી ૧૦-૪૦ થી ૧૩-ર૬ સુધી ૧૪-રર થી ૧પ-૧૭ સુધી, ૧૭-૦૮ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
કાર્યક્ષેત્રે સફળતા માટે જીવનમાં પ્રગતિ માટે વ્યકિતમાં ગુણ હોવા જોઇએ જેને સદ્ગુણ કહી શકાય હવે બધી બાબતનું નોલેજ કોઇ એક વ્યકિત પાસે હોય તે પણ જરૂરી નથી પણ જે પણ નોલેજ હોય તેમાં તેઓએ અંદરથી રૂચી કેળવવી જોઇએ અને ઇમાનદારી પૂર્વક પોતાના કાર્યને વળગી રહેવુ જોઇએ. જીવનમાં સફળતા માટે યોગ્ય વ્યકિતનું માર્ગદર્શન માતા-પિતાનું માર્ગદર્શન કે ભાઇ-બહેનો અને સારા મિત્રોનું માર્ગદર્શન જરૂરી છે. અહીં જેઓના જન્મના ગ્રહોમાં સૂર્ય અને ગુરૂનું બળ સારૂ મળતુ હોય તેઓ સારૂ માર્ગદર્શન આપી શકે છે. જેઓની અંદર આત્મ વિશ્વાસ હોય ઇમાનદારી હોય વર્ષોનો અનુભવ હોય તેઓ પોતાની ઉપર ઇશ્વરના આર્શિવાદ મેળવતા હોય છે. જયોતિષની અંદર માર્ગદર્શનની સિધ્ધી મેળવતા હોય છે. (પ-૩)
કુમારભાઇ ગાંધી
મોબાઇલ
૯૩૭૪૮ ૧૬૯૭૭
કન્સ્લટીંગ
એસ્ટ્રોલોજીસ્ટ