Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૩-૧૧-ર૦રર રવિવાર
કારતક વદ-પ
મંગળ રાશિ પરિવર્તન કરશે
બુધ-વૃヘકિ રાશિમાં
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મિથુન
મંગળ-મિથુન
બુધ-તુલા
ગુરૂ-મીન
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-પ૭
સૂર્યાસ્‍ત- ૬-૦૩
જૈન નવકારશી- ૭-૪પ
ચંદ્ર રાશિ -મિથુન (ક.છ.ધ.)
૩૦-૩૦ થી કર્ક (ઙ હ.)
નક્ષત્ર-આદાલ ૧૦-૧૮ સુધી
રાહુ કાળ ૧૬-૪૦ થી ૧૮-૦૩
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૦૯ થી ૧ર-પ૩ સુધી ૮-રર ચલ-લાભ-અમૃત ૧ર-૩૧ સુધી ૧૩-પ૪ થી શુભ ૧પ-૧૭ સુધી ૧૮-૦૩ થી શુભ-અમૃત-ચલ-રર-પ૪ સુધી
શુભ હોરા
૭-પ૪ થી ૧૦-૪૦ સુધી ૧૧-૩૬ થી ૧ર-૩૧ સુધી ૧૪-રર થી ૧૭-૦૮ સુધી, ૧૮-૦૩ થી ૧૯-૦૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મકુંડલી એ દરેક વ્‍યકિતના એટીએમ કાર્ડના પીન નંબર જેવો છે. જન્‍મકુંડલી કોને બતાવવી તે પણ ખુબ જ મહત્‍વનું રહે છે. અહીં ફકત બાર રાશિ જાણીને ઘણા લોકો પોતે જયોતિષ છે તેવુ માનતા હોય છે. કોઇ શીખવા ખાતર અથવા સમય પસાર કરવા માટે જન્‍માક્ષર જોતા હોય છે. મને બે-ત્રણ જણાના ફોન આવેલા કે તમો જન્‍માક્ષર ઉપરથી જન્‍મ અને મૃત્‍યુ કયારે થશે તે જાણી શકાય તો માટે તેમને જણાવવાનું કે જન્‍મ કુંડલીમાં કયારે જન્‍મ થયો છે તે બધુ જન્‍મના ગ્રહોને આધારે જાણી શકાય પણ મૃત્‍યુ બાબતની જાણકારી એટલે ચકકરમાં નાખવાની વાત - આવે વાંચકોને જણાવાનું કે શ્રધ્‍ધા જરૂર રાખો પણ ચકકરમાં ન પડો વધુ આવતીકાલે