Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧પ-૯-ર૦ર૧ બુધવાર
ભાદરવા સુદ ૯
રામાપીરના નોરતા પૂર્ણ
અદુઃખ નોમ
રવિયોગ અહોરામ
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૪,
સૂર્યાસ્ત-૬-૪૯
જૈન નવકારશી- ૭-રર
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર- પુર્વાષાઢ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩પ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૧૦ થી શુભ ૧ર-૪ર સુધી, ૧પ-૪પ થી ચલ-લાભ-૧૮-૪૯ સુધી, ર૦-૧૭ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪ર સુધી
શુભ હોરા
૬-૩પ થી ૮-૩૭ સુધી,
૯-૩૮ થી ૧૦-૩૯ સુધી,
૧ર-૪ર થી ૧પ-૪પ સુધી
૧૬-૪૭ થી ૧૭-૪૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો લગ્નેશ કેન્દ્ર ત્રિકોણમાં હોય અથવા પાંચમા ભાવે હોય તો ખુબ જ નસીબદાર વ્યકિત હોય છે. શેર બજારમાં લાભ મળે છે. સંતાનો પણ સારા અને સમજદાર હોય છે. અચાનક નાણાકીય લાભો મળે છે. સંતાનો ખૂબ જ માનપાન આપે છે. રાજકારણમાં સફળતા મેળવે છે. આવી વ્યકિત ખુબ જ બુધ્શિાળી હોય છે. અહીં જો શુભ ગ્રહોની અસર હોય તો જીવનમાં ન ધારેલી સફળતા અપાવે છે જો ગ્રહો અશુભત્વની દૃષ્ટિ હોય તો સંતાનો જીદદી હોય છે. પણ બુધ્ધિશાળી અને મહેનતુ હોય છે. લગ્નેશ અને પંચમેશની યુતિ જો પાંચમે હોય તો પસંદગીના લગ્ન યોગ બાબત સફળતા મળે છે. અને જન્મકુંડલીમા જો નવમાંશ મા પણ યોગ કારક સાત્મેષ હોય તો જીવન સુખી બને છે.