Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧૮-૩-ર૦ર૩ શનિવાર
ફાગણ વદ-૧૧
પાપ મોચની એકાદશાી (મારોળી)
સૂર્ય ઉતરા ભાદ્રપદમાં
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૫૫
સૂર્યાસ્‍ત- ૬-૫૫
જૈન નવકારશી- ૭-૪૩
ચંદ્ર રાશિ મકર (ખ. જ.)
નક્ષત્ર-શ્રવણ
રાહુ કાળ ૯-૫૫ થી ૧૧-૨૫
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૩૧ થી ૧૩-૧૯ સુધી ૮-૨૫ થી શુભ ૯-૫૫ સુધી
૧૨-૫૫ થી ચલ-લાભ-અમૃત
૧૭-૨૬ સુધી ૧૮-૫૬ થી લાભ
૨૦-૨૬ સુધી ર૧-૫૫ થી
શુભ-અમૃત-ચલ-ર૬-૨૪ સુધી
શુભ હોરા
૭-૫૫ થી ૮-૫૫ સુધી ૧૦-૫૫ થી ૧૩-૫૫ સુધી ૧૪-૫૫ થી ૧પ-૫૫ સુધી, ૧૭-૫૬ થી ર૦-૫૫ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો સૂર્ય કેન્‍દ્રમાં હોય આવી વ્‍યકિત સમાજમાં ખૂબ જ માન પ્રતિષ્‍ઠા મેળવે છે. જો સૂર્યની સાથે ગુરૂ હોય અથવા તો ગુરૂ કેન્‍દ્રમાં હોય અને મંગળ પણ કેન્‍દ્રમાં હોય જો વૃヘકિ રાશિમાં હોય કે મેષમાં હોય તો બળવાન રાજયોગ બનાવે છે. આવા ગ્રહો ધરાવતી વ્‍યકિત ખુબ જ મહેનતુ અને ઇમાનદાર હોય છે. ડોકટરની ડીગ્રી પણ મેળવી શકે છે. અને લોકો તેને ભગવાન માને છે. કારણ કે ગ્રહોની સ્‍થિતિમાં ગુરૂનું બળ અને સૂર્ય એટલે આત્‍માનું બળ પણ સારૂ મળે છે. રોજ સવારે ગાયત્રી મંત્રના જાપ કરવા ઓમ નમઃ શિવાયની માળા રોજ કરવી શકિત પ્રમાણે દાનપુન કરવું અંધ શ્રધ્‍ધાથી દુર રહેવું સૂર્ય નમસ્‍કાર રોજ કરવા.