Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૮-૬-ર૦રર શનિવાર
જેઠ વદ-પ
પંચક પ્રારંભ ૧૮-૪૪
શુક વૃષભમાં ૮-૧૭
વૈધુતિ સમાપ્ત ૧૩-પ૦
રવિયોગ પ્રારંભ ર૯-પ૬
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મકર
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત- ૭-૩૦
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
૧૮-૪૪ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
રાહુ કાળ ૯-રપ થી ૧૧-૦૬
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૯ થી વિજય મર્હુત ૧૩-૧૩ સુધી ૭-૪પ થી શુભ ૯-રપ સુધી
૧ર-૪૬ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૮ સુધી ૧૯-ર૮ થી લાભ
ર૦-૪૮ સુધી રર-૦૭ થી શુભ-અમૃત-ચલ ર૪-૪૬ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી ૧૦-૩ર થી ૧૩-પ૩ સુધી ૧પ-૦૦ થી ૧૬-૦૭ સુધી, ૧૮-ર૧ થી ર૧-૧૪ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો લગ્નેશની સ્‍થિતિ બારમે હોય અથવા આઠમે કે છઠ્ઠા સ્‍થાનમાં હોય તો આવી વ્‍યકિત ખુબ જ ઝડપથી નિર્ણયો લ્‍યે છે. અને જેને લઇને ઘણીં ભૂલો કરે છે. જન્‍મના ચંદ્રથી શનિની સ્‍થિતિ કેવી છે તે પણ જોવુ જોઇએ શનિ ની દૃષ્‍ટિ અને રાશિ બાબત ધ્‍યાનમાં લેવાની ખાસ જરૂર રહે ે. શનિ લગ્ન જીવનમાં વધુ અસરો કરે છે. શનિ - રાહુની સ્‍થિતિનો ચંદ્ર સાથે હોય તો આવી વ્‍યકિતને આર્થિક બાબતોનું ખેંચાણ વધુ હોય છે અને જલ્‍દીથી પૈસા બનાવવાની ઇચ્‍છા રાખે છે. જેને લઇને લાલચુ સ્‍વભાવ થઇ જાય છે. મફતમાં બધુ મળે તેવી લોભીવૃતિ હોય છે. જેને લઇને જીવનમાં હેરાન થાય છે.