Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ર૦-૧૧-ર૦ર૧ શનિવાર
કારતક વદ-૧
ગુરૂ કુંભમાં ર૩-પ૦
બુધ વૃヘકિમાં ર૮-પપ
અમૃત સિધ્‍ધિ યોગ - અહોરાણ
આજના ગ્રહો
સૂર્ય-વૃヘકિ
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૦ર
સૂર્યાસ્‍ત-૬-૦૧,
જૈન નવકારશી- ૭-પ૦
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૧ થી ૧ર-પ૯ સુધી ૮-ર૬ થી શુભ ૯-૪૮ સુધી ૧ર-૩ર થી ચલ-લાભ-અમૃત ૧૬-૩૯ સુધી ૧૮-૦૧ થી લાભ ૧૯-૩૯ સુધી ર૧-૧૭ થી શુભ-અમૃત- ર૪-૩૩ સુધી
શુભ હોરા
૭-પ૮ થી ૮-પ૩ સુધી ૧૦-૪૩ થી ૧૩-ર૭ સુધી ૧૪-રર થી ૧પ-૧૭ સુધી, ૧૭-૦૬ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મકુંડલીમાં લગ્નેશ જો જન્‍મના ચંદ્ર સાથે હોય તો રાજયોગ બનાવે છે. જો ધન લગ્ન કે મીન લગ્ન હોય અને ગુરૂની સાથે ચંદ્ર હોય તો ગજકેસરી યોગ બને છે. મીન લગ્નમાં ચંદ્ર યોગ કારક બને છે. અહીં જન્‍મના બીજા ગ્રહોને પણ ધ્‍યાનમાં લેવા જોઇએ. અહીં કયારેક કરોડો રૂપિયા હોવા છતાં સ્‍વભાવ ભીખારી જેવો હોય હમેંશા મફત કામ કરાવવાની વૃતિ જોવા મળે જેને જયોતિષની ભાષામાં જીવનમાં કોઇ ભોગવટો ન હોય તો કયારેક એવુ પણ બને કે સામાન્‍ય સ્‍થીતી હોવા છતાં ખૂબ જ ઉદાર મનોવૃતિ હોય કોઇને કેમ મદદ કરવી અને જીવનમાં કદાપી કોઇ પાસે મફત કામ ન કરાવવું અથવા હમેંશા મદદરૂપ થવાની ઇચ્‍છા રાખતા હોય આવા લોકો આર્થિક રીતે સામાન્‍ય હોવા છતાં પણ ઉદાર મનોવૃતિ હોય મિત્રોને ખુબ જ મદદ કરતા હોય છે. ખરેખર આવા લોકો અબજોપતિ કહી શકાય.