Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૧-૭-ર૦ર૦,મંગળવાર
શ્રાવણ સુદ-૧, શ્રાવણ મહિનો શરૂ, શિવપૂજા, શિવપાર્થેશ્વર પૂજન આરંભ, નકતવ્રત આરંભ, મંગળાગૌરી પૂજન
સૂર્ય-કર્ક
ચંદ્ર-કર્ક
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૬,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૭-૦૪
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પૃષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭થી ૧૩-ર૦-અભિજીત
૯-૩૪ થી ચલ-લાભ-અમૃત-૧૪-૩૩ સુધી, ૧૬-૧રથી શુભ-૧૭-પ૧ સુધી, ર૦-પરથી લાભ-રર-૧ર સુધી, ર૩-૩૩ થી શુભ-અમૃત-ચલ-ર૭-૩પ સુધી,
શુભ હોરા
૮-ર૮થી ૧૧-૪૭ સુધી, ૧ર-પ૩ થી ૧૩-પ૯ સુધી, ૧૬-૧રથી ૧૯-૩૧ સુધી, ર૦-રપ થી ર૧-૧૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
-ઘણી વખત જીવનમાં પ્રગતિ નથી થતી અથવા સારી સ્થિતિમાંથી પસાર થતાં કોઇ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. કયારેક બજારની મંદીની સ્થિતિની અસર પણ થતી હોય છે તો કયારેક પોતાના અંગત ગ્રહોને લઇને ખોટા નિર્ણયો લેવાય જાય છે અને નાણાકીય મુશ્કેલીઓ કે સામાજીક પ્રશ્નોને લઇને તનાવ રહે છે જેને લઇને શારીરિક અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો રહે છે. ઘણા લોકો મારા પાસે આવે છે અને કહેતા હોય છે કે અમે લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખેલ છે. વિધિવિધાન કરાવેલ છે. ઘણી નેશનલ ચેનલોના જયોતિષો પાસે વીધી કરાવેલ પણ કંઇ ફેર નથી પડતો તો શું કરવું શું થઇ શકશે (ક્રમસ)