Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૪-૭-ર૦ર૦,શુક્રવાર
શ્રાવણ સુદ-૪
વિનાયક ચોથ, મહાલક્ષ્મી પૂજન અને સ્થાપન જીવંતિકા પૂજન, દુર્ર્ગાની પૂજન કરવું સિદ્ધિયોગ સૂર્યોદયથી ૧૬-૦ર સુધી,
સૂર્ય-કર્ક
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૭,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૭-૦પ
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
ર૧-૩૭થી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-પૂર્વાફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૭થી ૧૩-ર૦ સુધી,
૬-૧૭થી ચલ-લાભ-અમૃત-ર૧-૧૪ સુધી, ૧ર-પ૭થી શુભ-૧૪-૩ર સુધી, ૧૭-પ૧ થી ચલ-૧૯-૩૦ સુધી, રર-૧ર થી લાભ-ર૩-૩૩ સુધી
શુભ હોરા
૬-૧૭થી ૯-૩પ સુધી ૧૦-૪૧થી ૧૧-૪૭ સુધી, ૧૩-પ૯થી ૧૭-૧૮ સુધી ૧૮-ર૪ થી ૧૯-૩૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં દરેક સ્થાન અને દરેક ગ્રહોની અસરોને ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક વ્યકિતને કોઇ એક જાતની ગરહોની અસર નથી થતી. કોઇને શનિની પનોતી લાભદાયક રહે છે તો કોઇને પનોતી નથી હોતી છતાં પણ તકલીફો રહે છે તો શું સમજવું ? હું દરેક વખતે કહું છું કે ગ્રહો ઉપર પણ એક શકિત કામ કરે છે તેવી જ રીતે ફળાદેશ બાબત પણ ગ્હો સિવાય સીકલ સેન્સ અને ઇશ્વરની કૃપા હોવી જોઇએ. ઇશ્વરની કૃપા હોય તો કોઇને મદદરૂપ થઇ શકાય અને કોઇના આશિર્વાદ મલી શકે. આ બધી વસ્તુઓન ગેબી શકિતઓ અને સિદ્ધિઓ મેળવવી જોઇએ.