Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૬-૨-ર૦ર૩ રવિવાર
ફાગણ-સુદ-૭
હોળાષ્‍ટક પ્રારંભ ર૪-પ૯થી
ભદ્રા- ર૪-પ૯ થી
જવાળા મુખી યોગ
ર૪-પ૯ થી ર૯-૧૯
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-મેષ
મંગળ-વૃષભ
બુધ-મકર
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૧૨
સૂર્યાસ્‍ત- ૬-૪૭
જૈન નવકારશી- ૮-૦૦
ચંદ્ર રાશિ - મેષ (અ.લ.ઇ.)
૧૦-૧૬ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૧૭-૨૧ થી ૧૮-૪૮
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૩૭થી ૧૩-૨૩ સુધી ૮-૩૯ ચલ-લાભ-અમૃત
૧૨-૫૯ સુધી ૧૪-૨૭ થી શુભ
૧પ-૫૪ સુધી ૧૮-૪૮ થી
શુભ-અમૃત-ચલ-ર૩-૨૭ સુધી
શુભ હોરા
૮-૧૦ થી ૧૧-૦૪ સુધી ૧૨-૦૪ થી ૧૨-૫૯ સુધી ૧૪-૫૬ થી ૧૭-૫૦ સુધી, ૧૮-૪૮ થી ૧૯-૫૦ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍માક્ષર બતાવનારો વર્ગ ખુબ જ વધતો જાય છે તે સારી વાત છે પણ જો કોઇ ખોટું માર્ગદર્શન મળે અથવા તો ખોટા વહેમમાં પણ જવાબ તો તેની કોઇ જ દવા નથી જુની કહેવત છે ને કે વહેમ ની કોઇ દવા નથી જેથી આ બાબત તકેદારી કેળવવી. ઘણી વખત યુવક-યુવતિની લગાઇ બાબત કોઇ અનુકુળતા નથી થતી અને જેને લઇને પરિવારના વડીલો જયોતિષોનો કોઇ કોઇ કર્મકાંડ કે તાંત્રિકોનો આશરો લ્‍યે છે. અહીં જો યોગ્‍ય માર્ગદર્શન મળે તો અનુકુળતાઓ જોવા મળે છે. નહિંતર પછી બધા જ ગ્રહો નડવા માડે છે કાલસર્પ ન હોય તો પણ કાલસર્પ યોગ છે. તેવી રજૂઆત થાય છે.