Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આજથી રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ ૧ મહીનો ચાલશેઃ લોકો નામ ઉંમેરવા-કમી-સુધારણા-સ્થળાંતરનાં ફોર્મ ભરી શકશેઃ ૧૪-ર૧-ર૮ બૂથ ઉંપર ખાસ ઝૂંબેશ

ચૂંટણી પંચની સુચના બાદ આજથી રાજકોટ શહેર-જીલ્લા સહિત સમગ્ર રાજયમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છેઃ આ સુધારણા કાર્યક્રમ ૧ મહિનો ચાલશેઃ લોકો નામ ઉંમેરવા-કમી-સુધારણા સ્થળાંતર સહિતના ફોર્મ નં. ૬-૮, ૮(ક) વિગેરે ભરી શકશેઃ આ ઉંપરાંત તંત્ર દ્વારા નવેમ્બરની તા. ૧૪-ર૧-ર૮ ના રવિવારે પણ બુથ ઉંપર ફોર્મ ભરવા અંગે ખાસ ઝૂંબેશ રહેશેઃ લોકો બૂથ ઉંપર આ દિવસે બીએલઓ સમક્ષ સવારે ૧૦ થી પ દરમિયાન પોતાના ફોર્મ રજૂ કરી શકશે

 

(10:17 am IST)