Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સદર તાજીયા કમીટીની રજુઆત

રાજકોટઃ મહોર્રમ ખાસ નિમિતે મકાન, કોર્પોરેશન દ્વારા દર વર્ષે પાણી, સફાઇ, રોડ-રસ્‍તા, ગટરના ઢાંકણા, ઉડી ગયેલી સ્‍ટ્રીટ લાઇટો, ઝાડ પાનની ડાળીઓ, ફાયર બ્રિગેડની ગાડી વિગેરે વ્‍યવસ્‍થા કરવામાં આવેછે અને તાજીયાના રૂટમાં પડી ગયેલા ખાડામાં મોરમ પણ પાથરવામાં આવે છે એજ પ્રકારનો સહકાર આ વર્ષે પણ આપવા સદર તાજીયા કમિટીના હોદેદારો હબીબભાઇ ગનીબાપુ કટારીયા, એજાજબાપુ બુખારી સહિતનાએ ડે. કમિશ્‍નર સી. કે. નંદાણીને આવેદન આપી રૂબરૂ રજુઆત કરી હતી.

(4:12 pm IST)