Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

નવા અધિકારીઓને તાલીમ માટે જિલ્લાઓમાં મામલતદાર પદે નિમણૂક

વીંછીયામાં અંકિત પટેલ, ભાણવડમાં હિરલ ભાલાલા

રાજકોટ તા. :.. રાજયના મહેસુલ વિભાગ દ્વારા ર૦ર૧ ની બેચના જી. . એસ. કેડરના ૧૩ અધિકારીઓને તાલીમી સમયગાળામાં જુદા જુદા જિલ્લાઓમાં મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. અંકિત પટેલને વિંછીયા, આરસી હાસમીને લખપત, નિકુંજ ધૂળાને ચોટીલા, હિરલ ભાલાલાને  ભાણવડ નિમણુંક અપાયેલ છે. મામલતદાર એમ. એમ. કવાડીયાને જામનગર ડીઝાસ્ટર સેલમાં મૂકવામાં આવ્યા છે.

(4:45 pm IST)