Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજકોટ એસ.ટી. ડેપોના સહદેવસિંહ ગોહીલને કોરોના વળગ્યોઃ ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન કરાયા

રાજકોટ તા. ૩ :.. રાજકોટ એસ. ટી. ડેપો ઉપર ટ્રાફીક નિયમન તથા કોરોના સામે સતત લડત લડી રહેલા એટીએસ શ્રી સહદેવસિંહ ગોહીલને કોરોના વળગતા સ્ટલીંગ હોસ્પીટલમાં દેખાડવા દોડી ગયા હતા, જયાં ડોકટરો દ્વારા ચેકીંગ બાદ અને ઓકસીઝન લેવલ તપાસ્યા બાદ દવા આપી ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇનની સલાહ આપી હતી.

(11:39 am IST)