Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મનપાના પદાધિકારીઓની મોટર સુવિધા છિનવાઇ થશેઃ ગાડી જમા કરવા આદેશ

રાજકોટ : રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઇ છે ત્‍યારે મેયર, ડે.મેયર, સ્‍ટે.ચેરમેન, વિપક્ષ નેતા, શાસક પક્ષ નેતા સહિતના પદાધિકારીઓને મળતી મોટરકારની સુવિધા છીનવી લેવાશે. તમામ પદાધિકારીઓને મોટર કાર ફાયર બ્રિગેડમાં જમા કરાવી દેવા પત્ર પાઠવી દેવાયા હોવાનું જાણવા મળ્‍યું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:33 pm IST)