Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

નેપાળી સમાજ દ્વારા શ્રધ્‍ધાંજલી

 ભગવતસિંહ ગાર્ડન પાસે નેપાળી સમાજે મીણબતી પ્રગટાવી મોરબી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલાઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. જેઓ ૧પ૦ થી વધારે લોકો જોડાયા હતા. સુરજભાઇ નેપાળી અને ધર્મેશભાઇ થાપાની યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)