Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અલ્કાપુરીમાં ભાગવત કથા

 આદિત્ય એજયુકેશન ટ્રસ્ટ અને શિવશકિત મંડળ દ્વારા અલ્કાપુરી શેરી નં. પ, છોટુનગર મેઇન રોડ ખાતે ભાગવત કથાકારઃ ગોવર્ધન વ્રજધામ શ્રી પ. પૂ. લક્ષ્મણ મહારાજશ્રી શાસ્ત્રી અને સંચાલક સતીષ મહારાજ (મો. ૯૯ર૪૪ ૦૪૭પ૮), હંસરાજભાઇ (મો. ૮ર૧૮પ ૯૧૪૯૮) છે. તા. ૪ના થશે. હવન તા. પ ના રાખેલ છે. આયોજકો કમલેશભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ગોહીલ, ભાવેશભાઇ જાટીયા, હરેશભાઇ જાટીયા, સંજયભાઇ કલોલા, વર્ષાબેન રાઠોડ, રિધ્ધીબેન રાઠોડ, પરાગભાઇ રાઠોડ, જેસીકા રાઠોડ અને લતાવાસીઓ, સર્વો ભકતો, મહિલા મંડળનો આભાર વ્યકત કરેલ છે.

(2:45 pm IST)