Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં ચંદન યાત્રાની ઝાંખી- આરતી, દર્શન

રાજકોટઃ શ્રી અક્ષય તૃતીયા (અખાત્રીજ) મહા- મહોત્‍સવ નિમિતે અહિંના પંચનાથ મંદિર મેઈન રોડ ઉપર જય સિયારામ પેંડાવાળાની સામે આવેલ શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં આરતીના દર્શન, શયનના દર્શન, તેમજ શ્રીને ફુલ મંડળીના દર્શની ઝાંખી થયેલ. ભાવિકોએ મોટી સંખ્‍યામાં દર્શનનો લાભ લીધો હતો. તેમ મુખ્‍યાજી જયેશભાઈ હરિદાસભાઈએ જણાવ્‍યું હતું. મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(4:42 pm IST)