Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે એન્ટીજન ટેસ્ટ બુથ શરૂ કરાયા

કોરોનાનું સંક્રમણ વધતા જેના અનુંસધાને થોડા સમય પહેલા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કે.કે.વી. ચોક તથા રૈયા જંકશન ખાતે એન્ટીજન ટેસ્ટ બુથ શરૂ કરાયેલ. આ બને બુથ પર લોકો ટેસ્ટીંગ માટે ખુબ જ ધસારો રહેતા  આજ રોજ ભક્તિનગર સર્કલ પાસે તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે એન્ટીજન ટેસ્ટ બુથ શરૂ કરાયાની           મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્વરીબેન ડોડીયાની જાહેરાત

(12:41 pm IST)