Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

શહેરમાં આજે બપોર સુધીમાં ૪૧૪૪ નાગરીકોનું રસીકરણ

રાજકોટ : શહેરમાં આજે તા.પ ના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી મોટી ઉમરના કુલ ૪૧૪૪ નાગરીકોએ રસી લીધી હતી.

(3:29 pm IST)