Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પીજીવીસીએલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે વિજ સલામતિ અંગે કર્મચારીઓની રેલી

રાજકોટઃ પીજીવીસીએલ રાજકોટ શહેર તથા ગ્રામ્ય વર્તુળ કચેરી દ્વારા ''આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત વિજ સલામતી અને વિજ બચત માટેના બહોળા પ્રચાર અર્થે જન જાગૃતિ લાવવાના ઉદ્દેશથી કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટરશ્રી, ડો. ધીમંતકુમાર વ્યાસ દ્વારા રેલીને સંબોધન તથા લીલી ઝંડીથી રેલીને પ્રસ્થાન કરાવેલ હતું.

(3:41 pm IST)