Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

હવે શેરી ચોક બનશે ચાચર ચોક

 આવતીકાલથી અશ્વિની નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે સરકારે મર્યાદિત સંખ્યામાં સાવચેતી સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે. હવે સતત નવરાત્રી શહેરના ચોક જાણે ચાચર ચોક બનશે અને નાની બાળાઓ ગરબે ઘુમી ગાસે મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... અનેક પ્રાચીન ગરબા સંગે રાસની રમઝટ બોલાવશે. પ્રાચીન ગરબી મંડળ દ્વારા મંડપ, સુશોભન, રોશનીનો ઝગમગાટ શરૂ થયો છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:35 pm IST)