Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પરિમલભાઈ નથવાણી આ જવાબદારી સંભાળી લ્યે તેવી લાગણી

લોહાણા મહાપરિષદના પ્રમુખપદનો પ્રશ્ન ગોટાળે ચડયો છે. સૌરાષ્ટ્ર અને મુંબઈ એવી બે લોબી સર્જાઈ છે. સ્પષ્ટપણે સૌરાષ્ટ્રમાં જ લોહાણા જ્ઞાતિની સંખ્યા ખૂબ મોટી છે. ત્યારે સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ  અને જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી પરિમલભાઈ નથવાણી (આંધ્રના સાંસદ, રિલાયન્સ પરિવારના વડીલ સભ્ય) અથવા તેમના યુવાન પુત્ર શ્રી ધનરાજ નથવાણી લોહાણા મહા પરિષદનું સુકાન સંભાળે તો મહાપરિષદ ફરી ધમધમવા લાગે અને બધા વિવાદ પૂરા થઈ જાય તેવી લાગણી પ્રવર્તે છે.

(3:57 pm IST)