Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

નરેન્દ્રભાઇના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય જાપ

રાજકોટઃ ૭૧-વિધાનસભા રાજકોટ મહાનગરપાલીકામા આવતા મોહનેશ્ચર મંદિર ખાતે વોર્ડ નં. ૧૧,૧૨ તથા ૧૮ના કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા કોર્પોરેટરો તથા પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબહેન બાબરીયા તેમજ મોરચાના હોદેદારો હાજર રહિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ માટે મહામ્રુત્યુંજય જાપ કરવામા આવ્યા હતા.

(1:37 pm IST)