Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

એરપોર્ટ રોડ દેરાસર ખાતે પ્રભુવિરના વધામણા

રાજકોટઃ મૂર્તિપૂજક સંઘોમાં આજે પવિત્ર કલ્પસૂત્ર વાંચન દરમિયાન માતા ત્રિશલાને આવેલ સ્વપ્નાઓનું પૂ.ગુરૂ ભગવંૂતો દ્વારા વર્ણન કરવામાં આવેલ. જેમાં એરપોર્ટ રોડ સ્થિત શાંતિનાથ જિનાલય ખાતે સવારે ભકિતભાવપૂર્વક પ્રભુ વિરના જન્મના અક્ષત વધામણા કરાયા હતા. જૈન બોર્ડીગ ખાતે યોજાયેલ આયોજનમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ ઉછામણીનો લાભ લીધો હતો.

(3:10 pm IST)