Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

પડતર પ્રશ્નો ઉકેલવામાં નહી આવે તો જી.ઇ.બી.ના એન્જીનિયરો આંદોલનના મુડમા

રાજકોટઃ જી.ઇ.બી. એન્જિીનિયરર્સ એસો.ની મીટીંગ તાજેતરમાં મળી હતી.જેમાં ઇજનેરોના પડતર પ્રશ્નો જેવા કે ખાલી જગ્યા ભરવા, સત્તા મુજબ કાર્યવાહી શિસ્તભંગના કિસ્સામાં ન્યાય આપવા ત્થા ચેકિંગની કામગીરીમાં મૂકિત સહીતની માંગણીઓ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલીક પુર્ણ ન થાય તો ર૧મીથી ''વર્ક ટુ રૂલ'' આંદોલન શરૂ કરવા નિર્ણય લઇ આ બાબતે કંપનીના મેનેજીંગ ડિરેકટરને આવેદન પાઠવાયુ હતું. તસ્વીરમાંં એસો.ના હોદેદારો તથા સભ્ય દર્શાય છે. 

(4:00 pm IST)