Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

શનિવારથી શાસ્ત્રી મેદાન બસ સ્ટોપ ખાતેથી પણ નવા મુસાફર પાસ નીકળશે

રાજકોટ એસ.ટી. ડેપો મેનેજર નીશાંત વરમોરાએ જણાવ્યું હતું કે, શનિવાર તા. ૧૦થી શાસ્ત્રીમેદાન બસ સ્ટોપ ખાતેથી પણ નવા મુસાફર બસ પાસ નીકળશે : રીન્યુ પણ થશે : જે મુસાફરો શાસ્ત્રી મેદાન ખાતેથી આવવા - જવાનું હોય તે લોકોએ આ બસ પોર્ટનો ઉપયોગ કરવો.

(11:34 am IST)