Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મ.ન.પા.ના બે મહીલા અધિકારીઓ કોરોના સંક્રમિત

રાજકોટ : કોરોના સંક્રમણ હવે મ.ન.પા.ના અધિકારીઓ-કર્મચારીઓમાં ફેલાવા લાગ્યુ છે. ત્યારે આસી. કમિશ્નર કક્ષાના એક મહીલા અધિકારી ત્થા ઓફીસર-ઓન-સ્પેશ્યલ ડયુટીથી જવાબદારી સંભાળતા મહિલા અધિકારી બંનેનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવતા બંને અધિકારીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. બંનેની તબિયત સારી છે.

(4:21 pm IST)