Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ગણેશ વંદના

 રાજકોટઃ શ્રીપુનિત સદ્‌ગુરુ ભજન મંડળ દ્વારા તાજેતરમાં સંસ્‍થાના નિયમીત   સભ્‍ય અને વરસો સુધી ભજન માટેના વાજીંત્રો યજમાનને ત્‍યાં પહોંચાડવાની જવાબદારી તથા ખર્ચ ઉપાડેલ તેવા શ્રી બિહારીભાઇ  મણિલાલ ભોજાણી (લોહાણા) ને ત્‍યાં જે.કે.પાર્ક, આલાપ ગ્રીન સીટી પાછળ, કલ્‍પતરૂ એપાર્ટમેન્‍ટ ખાતે સંત પુનિતના ભજનો  દ્વારા ગણેશ વંદનાનો કાર્યક્રમ યોજાયેલ. જયેશભાઇ નથવાણી, બિહારીભાઇ ભોજાણી-દિપકભાઇ  અનડકટ-ભરતભાઇ ગોંડલીયા, બાબુભાઇ પેંડાવાળા, મનસુખભાઇ વરીયા, ભકિતદાન ગઢવી(લોકગાયક) હસુભાઇ તબલ્‍ચી, કૌશીકભાઇ ઠાકર, દિપકભાઇ જોબનપુત્રા, બિપીનભાઇ ઠાકર,  હિરાલાલ નથવાણી તેમજ શ્રી નાથજીની ઝાંખી કાર્યક્રમમાં એન્‍કરીંગ કરનાર, તેજશભાઇ શિંશાગીયા સહિત પરિવારના કાશ્‍મીરાબેન, ગીતાબેન, નૌતમભાઇ, નિલેષભાઇ, કોમલબેન તથા સ્‍વરૂપાબેન ખાસ ઉપસ્‍થિત રહેલ ગુણવંતભાઇ ઠકકર(અમદાવાદ) જીતુભાઇ દવે (એડવોકેટ) તથા સુંદરલાલ પાંઉ નો સહયોગ મળેલ.

(5:04 pm IST)