Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મનીષ ચાંગેલાને પણ કોરોના

ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છેઃ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગેલાને પણ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ છેલ્લા ૪ દિવસથી હોમ આઈસોલેટ થયા છેઃ તેઓની તબિયત હાલ સારી છેઃ આ અગાઉં તેઓને ૨૬ જાન્યુઆરી ૨૦૨૧માં પણ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

 

(10:33 am IST)