Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કાલે કિરણબેન કેસરિયાના સુપુત્રની સ્‍મૃતિમાં : પુનિત મંડળના ભજનો

રાજકોટ,તા. ૧૩ : જાણીતા રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતી કિરણબેન પ્રભુપ્રકાશભાઇ કેસરિયાના યુવાન સુપુત્ર ચિરાગભાઇનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થતા તેમને શ્રધ્‍ધાંજલી અર્પવા શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળના સંત પુનિતના ભજનો કાલે તા. ૧૪ મંગળવારે રાત્રે ૧૦ થી ૧૨ કેસરિયા પરિવારના નિવાસસ્‍થાન શિવમ પાર્ક, શેરી નં. ૬, બ્‍લોક નં. ૩૬, ‘સિધ્‍ધિ વિનાયક' પોપટપરા, સાધુ વાસવાણી કુંજ આગળ, રેલનગર ખાતે (મો. ૯૯૨૪૩ ૫૨૨૫૨) રાખેલ છે. પુનિત પરિવાર અને કેસરિયા પરિવારના સભ્‍યો સહિત સૌ ભાવિકોને ઉપસ્‍થિત રહેવા શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશ નથવાણી અને કિરણબેન કેસરિયા પરિવારે અનુરોધ કર્યો છે.

(4:46 pm IST)