Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ખાનગી બસોમાં 75 ટકા કરતા વધુ મુસાફરો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા 22બસ ચાલકો વિરૂધ્ધ રાજકોટ ટ્રાફિક બ્રાન્ચની કાર્યવાહી

class="ii gt" id=":5p7">
 
રાજકોટઃ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ COVID-19 નેવલ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે ફેલાવો અટકાવવા સારૂ તકેદારીના ભાગ રૂપે સોશીયલ ડીસટન્સ જાળવવા અંગેનુ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઈડ લાઈનના આધારે મે પોલીસ કમિશનરશ્રી રાજકોટ શહેર નાઓએ બસોમા ૭૫% ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા નહી તેવુ જાહેરનામુ પ્રસિધ્ધ થયેલ હોય તેમ છતા બસોમા ૭૫% ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી જાહેર રોડ ઉપર નીકળતા રર બસ ચાલકો વિરુધ્ધ કાર્યવાહી ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા જાહેરનામાંના કેસો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યાનું એસીપી ટ્રાફિક વી.આર. મલ્હોત્રાએ જણાવ્યું છે.
 
(1:38 pm IST)