-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
સેવાભાવીઓનું સન્માન
અનેકવિધ સેવાકીય પ્રવળતિઓ કરતી સેવા સંસ્થા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં બજરંગ ટ્રસ્ટના કાર્યાલયે રૂબરૂ આવી સેવા તથા સહાય આપવા આવેલા સેવાભાવી અગ્રણીઓ ક્રૃષ્ણ ચિકિત્સાલયના ચેરમેન નટુભાઈ કોટક, સીનીયર સીટીઝન ક્લબ રાષ્ટ્રીય શાળાના પ્રમુખ દેવેન્દ્રસિંહ રાણા, રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી કૃષ્ણદત્ત રુદ્રદત્તભાઈ રાવલ, ટ્રસ્ટના કાયમી દાતા અલ્ફીસનભાઈ ડોઢીયા, સામાજિક સેવક કિશોરભાઈ પટેલ (બાબીયા) વિગેરેનો નાનો પણ ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજવામાં આવેલ જેમાં અધ્યક્ષ સ્થાને જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઈ ભીમાણી તેમજ અતિથિવિશેષ તરીકે દાતા દિલીપભાઈ સોમૈયા, ધવલભાઈ ખખ્ખર, હસુભાઈ ગણાત્રા, ધેર્યભાઈ રાજદેવ, જે. ડી. ઉપાધ્યાય, રોહિતભાઈ કારિઆ, ગોરધનભાઈ લાલસેતા, કિશોરભાઈ પારેખ, કે. ડી. કારિઆ, મનુભાઈ ટાંક, દિનકરભાઈ રાજદેવ વગેરે તમામ અગ્રણીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.