Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

મવડી ગામથી માનસિક અસ્થિર વૃદ્ધ બે દિવસથી લાપતા : પતો આપવા અપીલ

પરસોતમભાઇ સોરઠીયા અંગે માહિતી મળે તો જાણ કરવી

રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલ મવડી ગામમાંથી માનસિક અસ્થિર પરસોતમભાઇ સોરઠીયા ગત તા, 16ના રોજથી મવડી ગામમાંથી ગુમ થયેલ છે જો કોઈને પરસોતમભાઇ અંગે માહિતી મળે તો ( મોં, 96012 55550 ) અથવા ( મોં, 98252 10609 ) પર જાણ કરવા વિનંતી  કરાઈ છે

(11:18 pm IST)