Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

સિનીયર સિટીઝનોને વેકસીનેશન માટે પ્રોત્સાહીત કરતી દુર્ગા શકિતની ટીમ

રાજકોટ : કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે સિનીયર સીટીજનોને તેમના ઘરે જ વેકસીનેશન મળી રહે તે માટે પોલીસ કમિશ્નર શ્રીમનોજ અગ્રવાલે સુચના આપતા પી.આઇ.સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ટી.કી.ચુડાસમા તથા એ ડીવીઝન દુર્ગાશકિતની ટીમ તથા મ્યુનિસીપલ કોર્પોરેશનના એએનએમ અનીતાબેન ટીમ્બલ તથા આશાબેન માથકીયા સહિતે એડીવીઝન પોલીસ મથક  હેઠળના વિસ્તારમાં રહેતા સિનિયર સીટીઝનોનેે રૂબરૂ મળી વેકશીનેશન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. અને ઘરબેઠા વેકશીનેશન કરવામાં આવ્યું હતું.

(3:04 pm IST)