Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

માલણ માતાજીના મંદિરે મંગળવારે વિષ્‍ણુ મહાયજ્ઞ-મહાપ્રસાદ-સંતવાણી

રૈયારોડ મામા સાહેબની જગ્‍યા સ્‍થિત

રાજકોટઃ શહેરના શ્રી માલણમાંનુંૅ મંદિર શ્રી મામાસાહેબની જગ્‍યા(રૈયા રોડ) ખાતે પૂજય શ્રીહરિચરણદાસ જાનકીદાસ કાઠીયાબાપુની પૂણ્‍ય તિથી નિમિતે તા.૨૨ મંગળવારે વિષ્‍ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. પૂજય શાષાીશ્રી રાજુભાઇ સાતક-પડધરીવાળા તેમજશાષાીશ્રી નદાઅદા માયાપાદરના આચાર્યપદે યજ્ઞ યોજાશે.

તા.૨૨ મંગળવારે ૭ યજ્ઞ શરૂ થશે. બિડુ હોમવાનો સમય બપોરે ૧૨ કલાક બાદ મહાપ્રસાદ રાખેલ છે. રાત્રે ભજન સંતવાણીની જમાવટ જામશે. સર્વે ભાવિકોને લાભ લેવા મહંતશ્રી સર્વેશ્વરદાસ જાનકીદાસ કાઠીયાબાપુ બાપાસીતારામ યુવક મંડળ, કેશુભાઇ આર.રાઠોડ શ્રી માલણમાં પરિવાર શ્રી નાગેશ્વર મહિલા મંડળ રાધેશ્‍યામ મંદિર દ્વારા નિમંત્રણ અપાયુ છે.

(3:06 pm IST)