Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

રાજકોટ શહેર-જીલ્લામાં હાલ સરકારી જમીન ઉપર કેટલા ધાર્મિક દબાણોઃ સરકારે અહેવાલ માંગ્‍યો

રાજય સરકારે તાકિદની અસરથી રાજકોટ કલેકટર પાસે શહેર-જીલ્લામાં કેટલા ધાર્મિક દબાણો તે ઉપર રીપોર્ટ મંગાવતા કલેકટરે તમામ પ્રાંત-મામલતદારોને ૮ દિ'માં અહેવાલ આપવા આદેશો કર્યાઃ તમામ અધીકારીઓ દ્વારા સર્વે શરૂઃ છેલ્લા અહેવાલ મુજબ રપ૦૦થી વધુ દબાણો હતાઃ આવતા અઠવાડિયે કલેકટર ધાર્મિક તથા અન્‍ય દબાણો અંગે અહેવાલ મોકલાવશે.

(3:50 pm IST)