Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સંઘ દ્વારા ભાવિકોને રૂદ્રાક્ષ-ફરાળ પ્રસાદ

રાજકોટઃ શિવાજી મુંજકા નગરની રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘ વાર્ષીક ઉત્‍સવ નીમીતે શિવરાત્રીના પાવન દિવસે રુદ્રાક્ષ તેમજ ફરાળ પ્રસાદ વિતરણ કરી પર્યાવરણની જાગૃતિનો ખ્‍યાલ આપેલ. વિષ્‍ણુવિહાર સોસાયટીમાં આવેલ કાશીવિશ્વનાથ મંદીર ખાતે ભાવિકોને ફરાળ પ્રસાદ તેમજ પર્યાવરણ જાગૃતિ તેમજ આઝાદીપુર્વે સૌરાષ્‍ટ્રપ્રાંતના રાજાઓએ એક દેશ બનાવવા માટે દેશનિષ્‍ઠા પ્રમાણીકતા દેશ માટે ત્‍યાગઅંગેની ભાવનાઓ પત્રિકાનું વિતરણ કરેલ.

(5:08 pm IST)