Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આર્ટઓફ લિવિંગ દ્વારા કાલે ઋષી ગુરૂશરણમજી સાથે મહાસત્‍સંગ અને એડવાન્‍સ મેડીટેશન પ્રોગ્રામ

રાજકોટ તા. ર૦ : આર્ટ ઓફ લિવિંગના રાજકોટ ચેપ્‍ટર દ્વારા ઋષિ ગુરૂશરણમજી સાથે મહાસત્‍સંગ અને આર્ટ ઓફ લિવિંગના એડવાન્‍સ મેડિટેશન પ્રોગ્રામ આયોજન થયું છ.ે

ઋષિ ગુરૂશરણમજી રપ વર્ષથી આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા છે. તેઓ ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના વિઝનને અનુસરીને જ્ઞાનના માર્ગનું આપતા સંસ્‍થાને સતત તેમની સેવાઓ આપી રહ્યા છે. તેઓ હેપ્‍પીનેસ પ્રોગ્રામ, એમ.પી., વીટીપી (પીઆરઇ ટીટીપી), બ્‍લ્‍ેસિંગ્‍સ પ્રોગ્રામ અને વાયએલટીપી શીખવે છેતેમને ગુરૂદેવ દ્વારા રૂદ્ર પુજા પંડિત તરીકે વરદાન પણ મળ્‍યું છે તે ખુબજ સફળ બિઝનેસમેન છે જે પોતાની તમામ સામાજિક અને પારિવારીક જવાબદારીઓ પણ નિભાવી રહ્યો છે.

મહાસત્‍સંગનો સમય ૮-૪પ સાંજે આ એડવાન્‍સ મેડિટેશન પ્રોગ્રામ કાલે તા.ર૧ના ‘સ્‍નેહ નિર્ઝર,'બી.ટી. સવાણી કિડની હોસ્‍પીટલની સામે,  યુનિવર્સિટી રોડ, ખાતે થશે વધુ વિગતો માટે ૯૯૭૯૮ ૮૦૦૭૭, ૯૪ર૬૯ ૮૬૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:15 pm IST)