Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

શહેરમાં ૯.૯૬ લાખ લોકોએ કોરોનાની રસી લીધીઃ બીજા ડોઝમાં ઉદાસીનતા

રાજકોટ : આજદિન સુધીમાં ૯,૯૬,રરર નાગરીકોએ કોરોના સામેની રસી લીધી. ૭,૬૪,૪૪૪ (૭૮.૧ર ) લોકોએ પ્રથમ ડોઝ તથા બીજો ડોઝ ર,૩૧,૭૭૮એ (૩૦.પ૩ ટકા) લોકોએ મુકાવી આજ બપોર સુધીમાં કુલ ૪ર૮૮ નાગરિકોઓ રસી લીધી.

(3:55 pm IST)