Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સમસ્ત બ્રહ્મ પરિવારો માટે બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવઃફોર્મ વિતરણ

રાજકોટઃ સમસ્ત બ્રહ્મપરિવાર માટે બ્રહ્મ સંગમ સંસ્થા દ્વારા રાજકોટમાં બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૨નું તા. ૨૬/૯થી ૦૪/૧૦ સુધી માધાપર ચોકડી પાસે, સ્વામીનારાયણ મંદિર સામે, જામનગર રોડ, ખાતે યોજવામાં આવશે.

આ કન્વીનર શ્રી લલીતભાઇ ધાંધીયા અને સહકન્વીનરશ્રી ભુપતભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ ખેલૈયાના ફોર્મ વિતરણ અને પાસ માટે ખેલૈયાઓને 'સ્પેસ કોમ્પ્લેક્ષ (બીજો માળ), ૨૧/૨૨ (કોર્નર),ન્યુ જાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, 'રોયલકેશર'એપાર્ટમેન્ટ સામે, રાજકોટ, સવારે ૧૦ થી ૮ (ફોનનં. ૦૨૮૧-૨૪૬૩૨૪૭/૯૧૩૭૦૩૩૬૦૯ ખાતે સંપર્ક કરવા યાદી જણાવે છે.

(4:45 pm IST)