Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગણેશ ભગવાનજી નથવાણી પરિવારના દિવંગતોને શ્રધ્ધાંજલી

શ્રી પુનિત સદ્ગુરૂ ભજન મંડળ દ્વારા

રાજકોટઃ શ્રી પુનિત સદ્ગુરૂ ભજન મંડળ દ્વારા સ્વ. ગણેશભાઇ ભગવાનજીભાઇ નથવાણીશ્રી પુનિત સદ્ગુરૂ ભજન મંડળ દ્વારા સ્વ.ગણેશભાઇ ભગવાનજીભાઇ નથવાણી પરિવારના પિતૃઓને સંતપ્રનિતના ભજનો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરી, કિશોરભાઇ ચાવડા (પૂર્વ મામલતદાર), રમણીકભાઇ ચાવડા, ભીખુભાઇ કારેલીયા, અશોકભાઇ રાચ્છ, ઉર્મિલાબેન કાગડા(જય ગોપાલ), નિકુંજભાઇ જોષી (તબલ્ચી), મનસુખભાઇ વરીયા, ભરતભાઇ ગોલાણીયા, ભકિતદાનભાઇ ગઢવી (લોકગાયક), દેવાંગભાઇ જાની, મનુભાઇ પરસાણા, નારણભાઇ, ભરતભાઇ વરીયા, શૈલેષભાઇ શેઠ, દિપકભાઇ અનડકટ, બિહારીભાઇ ભોજાણી, હસુભાઇ તબલ્ચી, વર્ધાન, જલ્પાબેન તથા પ્રણવભાઇ શિંગાળા, ચંપકભાઇ ત્થા પાર્થ બુધ્ધદેવ, દિપકભાઇ જોબનપુત્રા, મહેન્દ્રભાઇ લાખાણી (હોન્ડા એકટીવાવાળા), રસીકભાઇ વાઢેર, ભરતભાઇ ગોંડલીયા, વિપુલભાઇ મુલીયા તથા બાબુભાઇ, જયોતિબેન તથા સુંદરલાલ પાંઉ, પ્રવિણભાઇ ચૌહાણ (પૂર્વ ચૌધરી હાઇસ્કુલ) ભરતભાઇ સેજપાલ, રાજુભાઇ બુધ્ધદેવ, રોહિતભાઇ સોલંકી તથા પુત્ર અમુભાઇ ગોલાણીયા, પૂર્વ મેયર જનકભાઇ કોટકના પુત્ર અમિતભાઇ કાંતીભાઇ પાડલીયા, દશરથભાઇ (સિંધી સમાજના પુરોહિત), સંજયભાઇ ગેરા,  કાંતીભાઇ નથવાણી, પટેલભાઇ (બાલાજીગૃપ) ઉપસ્થિત રહેલ.

(4:06 pm IST)