Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી

સમગ્ર દેશમાં ૨૧ મે આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પ્રાદેશીક માહીતી કચેરી રાજકોટના પ્રાંગણમાં કોવિડ-૧૯ ના નિયમોના પાલન સાથે માહીતી નિયામક એસ. એમ. બુંબડીયાની ઉપસ્થિતીમાં નાયબ માહીતી નિયમક નિરાલા જોષીના સંકલન હેઠળ સહાયક માહીતી નિયામક જગદીશ સત્યદેવે તમામ કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:23 pm IST)