Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ સિલ્વર એસો, દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું અનુદાન અપાયું

રાજકોટ સિલ્વર એસોસિએશન દ્રારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર માં 111111/- અંકે ( એકલાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરા ) અનુદાન આપયું હતું , આ પ્રસંગે રાજકોટ સિલ્વર એસો,ના  પ્રમુખ  મનુભાઈ આડેસરા ( A1 ) , ઉપપ્રમુખ  મનુભાઈ પરમાર (MRP), મંત્રી  નટુભાઈ કાપડિયા , ખજાનચી ગોરધનભાઈ કાપડિયા દ્વારા અપાયેલ આ અનુદાન નૈમીષ મડિયાએ સ્વીકાર્યું હતું

(9:30 pm IST)