Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

પરશુરામ જન્‍મોત્‍સવ ઉજવણી રામનવમીથી પ્રારંભ કરાવશે બ્રહ્મસેના

રાજકોટ તા. ૨૩ : પરશુરામજીના જન્‍મોત્‍સવની તા.૨૨-૨૩ એપ્રિલના ઉજવણી અંતર્ગત પૂજન અર્ચનનો કાર્યક્રમ તા. ૩૦ ના રામનવમીએ યોજેલ છે. ધર્મપ્રેમી ભાઇ બહેનોએ ઉપસ્‍થિત રહેવા બ્રહ્મસેનાના જગદીશ રાવલની યાદીમાં જણાવાયુ છે.

(3:30 pm IST)