Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

આજે એક જ દિ'માં રાજકોટના ત્રણેય ધારાસભ્‍યોના પ્રશ્‍નો, ભાનુબેનના જવાબો

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૨૩ : ગૃહમાં પ્રશ્‍નોતરીકાળ દરમ્‍યાન રાજયના વિવિધ તાલુકાઓમાંથી ધારાસભ્‍યો દ્વારા પોતાના વિસ્‍તારના પ્રજાકીય પ્રશ્‍નો રજુ કરવામાં આવે છે.

આજની પ્રશ્‍નોતરીમાં રાજકોટના ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા દ્વારા પુછવામાં આવેલ વિવિધ પ્રશ્‍નના ઉતરો રાજકોટના જ મંત્રી અને કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયાએ આપ્‍યા હોય તેવું પ્રથમ વખત બની રહ્યું હોય તેમ જણાય છે.

(4:44 pm IST)