Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

શ્રાવણના સોમવારે, જન્માષ્ટમી અને પર્યુષણ એમ કુલ 8 દિવસ કતલ ખાના બંધ રાખવા આદેશ :મ્યુ. કોર્પોરેશનનું જાહેર નામું

રાજકોટ : શ્રાવણ મહિનાના સોમવારે તા,27, તા,3,તા,10 ,તા,17, તેમજ જન્માષ્ટમી નિમિતે આગામી તા,12ના રોજ અને જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે તા,15થી તા,22કુલ આઠ દિવસ મહાનગર પાલિકા વિસ્તરણમાં માંસ ,મટન,મચ્છી,અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવેલ છે

(6:52 pm IST)