Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

માલવીયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઇ અશ્વિનભાઈ કાનગડના મારથી ઘવાયેલા વધુ એક વ્યક્તિનું મોત: રાજેશભાઇ ભલાભાઈ સોલંકીએ દમ તોડ્યો

અનુસૂચિત સમાજના ટોળા સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા: એએસઆઈ બે દિવસના રિમાન્ડ પર હતાં

રાજકોટ : રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઇ અશ્વિનભાઈ કાનગડના મારથી ઘવાયેલા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, રાજેશભાઇ ભલાભાઈ સોલંકીએ દમ તોડ્યો છે,અનુસૂચિત સમાજના ટોળા સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા છે, એએસઆઈ બે દિવસના રિમાન્ડ પર હતાં

   
(10:49 pm IST)