Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાજકોટમાં આજે એકેય મોત નહિ

રાજકોટઃ શહેર-જીલ્લામાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૫નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૬નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના એક પણ દર્દીએ દમ તોડ્યો ન હતોઃ ગઇકાલે ૧ પૈકી એકેય મૃત્યુ કોરોનાને કારણે નહિં થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ  હતુઃ સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૫૭૬૬ બેડ ખાલી

(3:29 pm IST)